Happy Earth Means Happy Mind: The Connection Between Environmental Health and Mental Health
Let’s talk about The Connection Between Environmental Health and Mental Health. The Earth is our home, and it is our
Read moreLet’s talk about The Connection Between Environmental Health and Mental Health. The Earth is our home, and it is our
Read moreUnderstanding Trauma-Informed Care: Prioritizing Safety, Empowerment, and Collaboration in Healthcare Written By : Kairavi Anjaria Trauma can significantly impact a
Read more“Gita Jayanti Parv” is an initiative by Dr. Krupesh at Give Vacha Foundation to spread the message of the holy book of mankind Bhagavad Gita. It is the longest Gita Jayanti Festival in the World. It is a month-long celebration preceding Gita Jayanti each year. As a part of Gita Jayanti Parv 2022 Give Vacha Foundation organized Open Book Gita Exam on 3rd December 2022. The Wall Of Fame of Open Book Gita Exam is below:
Read moreહૃદયયાત્રી ડૉ. કૃપેશભાઈને અભિનંદન અને મજાની વાત છે ઘણી વખત કોઈ વિશિષ્ટ વિષય પાર વાત થાય ત્યારે વિવાદ થાય, ચર્ચા થાય, ઘણું બધું થતું હોય છે પણ અહી વિવાદ નથી, સંવાદ છે. પિતા-પુત્રી વચ્ચેનો સંવાદ, સર્જક અને ભાવક વચ્ચેનો સંવાદ. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ અને ચર્ચા એવી રીતે કરી છે કે કૃષ્ણ પ્રત્યેની આપણી ભક્તિ પ્રબળ બને છે, પ્રબળ જ છે એમાં અધિક પ્રાબલ્ય ઉમેરાય…
Read moreપ્રકરણવાર આસ્વાદ, રસદર્શન અને વિવેચન માટે કહી શકાય કે ‘આ પુસ્તક કેટલાય મુમુક્ષુ, જિજ્ઞાસુઓનાં જીવનમાં સંસ્કાર, કળા, સમજણ સ્થાપશે.’
Read moreહાલમાં જ તારીખ 3-11-2022 ના રોજ ગીતા જયંતિ નિમિતે અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા 30 દિવસીય ‘ગીતા જયંતિ પર્વ-૨૦૨૨’ નું સમાપન ‘કૃષ્ણ – ડો. કૃપેશની નજરે’ સંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવ્યું. તા. 3 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીના આ પર્વ અંતર્ગત અનેક કાર્યક્રમો થયા; જેમાં ગુંજે ગીતા સંગીત કાર્યક્રમ, ગીતા શ્લોક પઠન, ઓપન બુક ગીતા પરિક્ષા, કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ, ક્યાં છે કાનો, શબ્દ વંદના, ગીવ વાચા એવોર્ડસ, તેમજ બાળ કવિ સંમેલન કાર્યક્રમનો સમાવેશ થયો. આ કાર્યક્રમોમાં ઓનલાઈન અને ઓફલાઈન બન્ને માધ્યમથી લોકો જોડાયા. આ પર્વમાં વિશ્વના દરેક ગીતા-પ્રેમી વ્યક્તિઓ, ગીતકારો, સંગીતકારો, ગાયકો, નર્તકો, સાહિત્યકારો, વક્તાઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કૃપ મ્યુઝિક સંસ્થાએ “ગીતા જયંતી પર્વ ૨૦૨૨” માટે પોતાની બધી જ યુ-ટયુબ ચેનલો, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ નિશુલ્ક આપી વિશ્વભરમાં ગીતાના સંદેશને લઇ જવાની સેવા આપી છે.
Read moreગાંધીધામ તા. 8-11-2022 ગુરૂનાનક જયંતિ નિમિતે ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ‘સતનામ વાહેગુરૂ મંત્ર’ આલ્બમ ગાંધીધામ ગુરૂદ્વારા ખાતે લોંચ કરાયું. ગીત નું લોન્ચિગ ગુરુ નાનક જયંતીના પ્રસંગે ગાંધીધામ ના ગુરૂદ્વારા ના સેક્રેટરી સતપાલ સિંઘ, અમૃતસરના ગાયક જગતાર સિંઘ, મોહિન્દર સિંઘ અને કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કરના વરદ હસ્તે કરવામાં આવ્યું તથા વાઈસ પ્રેસિડન્ટ ગુરદિપ સિંઘ અને રાજેશ ઈશરાનીએ બાળ કલાકારોનું સન્માન પણ કર્યું હતું.
Read moreઅંજાર સ્થિત ગીવ વાચા ફાઉન્ડેશન તથા કૃપ મ્યુસિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ કરવામાં આવ્યો. આ પર્વ ૩ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર એક માસ સુધી ચાલશે.
આ સાથે જ ૨૭ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર નું સપ્તાહ “કૃપ મ્યુસિક ફેસ્ટીવલ” તરીકે ઉજવવા માં આવશે. જેમાં જાણીતા ગાયક, ગીતકાર, સંગીતકાર, કવિઓ, સાહિત્યકરો, નર્તકો તેમજ અન્ય કલાકારો પોતાની કલા થકી કૃષ્ણભક્તિ રજુ કરશે. આ સમગ્ર કાર્યક્રમ ની પરિકલ્પના ડૉ. કૃપેશ ઠક્કર એ કરી છે.
Read moreवैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे
पर दुख्खे उपकार करे तोये मन अभिमान ना आणे रे। વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રેપર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે…
Jana Gana Mana Lyrics In Malayalam. ജന ഗണ മന അധിനായക ജയഹേ,ഭാരത ഭാഗ്യ വിധാതാ!പംജാബ, സിംധു, ഗുജരാത, മരാഠാ,ദ്രാവിഡ, ഉത്കല, വംഗ!
Read more